This is default featured post 1 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured post 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Monday 5 December 2016

BIN SACHIVALAY CLERK & OFFICE ASSISTANT RESULT DECLERED





BIN SACHIVALAY CLERK & OFFICE ASSISTANT RESULT DECLERED




Gujarat Gaun Seva Pasandgi mandal published list of Qualified candidate for the proficiency test (Part-2) for the post of BIN SACHIVALAY CLERK & OFFICE ASSISTANT


RESULT  (PART-1)  :- Click Here


INSTRUCTION :- Click here


Wednesday 2 November 2016

Historical Plce Chotaudepur

છોટાઉદેપુર નો ઇતિહાસ


મધ્ય ગુજરાતના આદિવાસીક્ષેત્રે વડોદરા જિલ્લાની પૂર્વ પટ્ટીનું ઐતિહાસિક નગર અને લોકની રાજધાની એટલે મધ્યપ્રદેશની સરહદે વસેલો હાલનો છોટાઉદેપુર તાલુકો અને નગર અંદાજે ૫૫૦ વર્ષનો લેખીત દસ્તાવેજી ઇતિહાસ ધરાવતા છોટાઉદેપુર નગરની સ્થાપનાનું કારણ પાવાગઢનું પતન છે. વર્તમાનમાં ડોલોમાઇટ પથ્થરના આધારે ટકેલા અને ઓરસંગના પશ્ચિમ કિનારે વસેલા છોટાઉદેપુરની સ્થાપનાનો ઇતિહાસ ચાંપાનેર(પાવાગઢ)ના છેલ્લા રાજા જયસિંહ(પતઇ રાજા) ના રાજ્ય શાસનના અંત સાથે સંકળાયેલ છે.
ચાંપાનેરમાં (૧૪૫૧ થી ૧૪૮૫) રાજા જયસિંહનું શાસન હતું. મુસ્લીમ બાદશાહ મહંમદ બેગડાએ રાજા જયસિંહના સાળાને વિશ્વાસમાં લઇ ચાંપાનેર પર હુમલો કર્યો મહંમદ બેગડાએ રાજા જયસિંહના સમગ્ર પરિવારની કતલ કરી પરંતુ રાજા જયસિંહની એક રાણી તેના વફાદાર નોકરને કારણે મહંમદ બેગડાના ખુની ખંજરનો ભોગ બનતા બચી ગઇ. રાણીનો આ વફાદાર નોકર રાણીને લઇ ગુપ્ત માર્ગે નાસી છુટ્યો. આ વખતે રાણી સગર્ભા હતી.
ચાંપાનેરથી ભાગેલી રાણી અને તેનો નોકર ભટકતા આદિવાસી વિસ્તારમાં જઇ પહોચ્યા. જાંબુઘોડા, પાવીજેતપુર, તેજગઢ પાર કરી તેઓ કડીપાણી અને કવાંટ પુર્વ પટ્ટીના વચ્ચેના મોહન નામના સ્થળે પહોંચ્યા. અહીં રાણીને પાણીની તરસ લાગી. મોહન નામના સ્થળે ત્યારે આદિવાસી રાજાનું શાસન હતું. રાણી અને તેનો નોકર આદિવાસી રાજાને ત્યાં પાણી પીવા ગયા. રખડતી ભટકતી રાણી સામાન્ય ગરીબ મહિલા જેવી લાગતી હતી. પરંતુ આદિવાસી રાજાને આ મહિલા કોઇ રાજઘરાનાની હોય તેવુ લાગ્યુ તેણે પુછપરછ કરી રાણીએ તેની વિતક કથા કહી. રાજાને કોઇ બહેન ન હતી તેથી આદિવાસી રાજાએ રાણીને બહેન બનાવી પોતાના ત્યાં આશરો આપ્યો.
ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ જોડીયા પુત્રને જન્મ આપ્યો. જેમાંના એકનું વિરસિંહ અને બીજાનું નામ અભયસિંહ રાણીએ રાખ્યું. બંન્ને રાજકુમાર મોટા થયા એકવાર અભયસિંહ જંગલમાં શિકાર કરવા નીકળ્યો ગણી કોશીષ કરવા છતાં શિકાર ન મળ્યો થાકેલો અભયસિંહ ઓરસંગ કિનારે આવ્યો. નદીમાંથી પાણી પી અભયસિંહ ત્યાં જંગલમાં એક વૃક્ષ નીચે આરામ કરવા લાંબો થયો અને તેને નિંદ્રાઆવી ગઇ. ત્યારે અભયસિંહને સ્વપ્ન આવ્યું ભગવાન શિવે તેને દર્શન આપ્યા અને કહ્યું કે મને બહાર કાઢ અભયસિંહની નિંદ્રા તુટી તેણે ત્યાં તે જમીન ખોદાવી અને ત્યાંથી શિવલીંગ મળી આવ્યું. આ શિવલીંગની ત્યાં સ્થાપના કરી નાનું મંદિર અભયસિંહે ત્યાં બનાવ્યું તે મંદિર એટલે ઓરસંગ નદીના પુર્વ કિનારે આવેલુ જાગનાથ મંદિર. અભયસિંહે ઓરસંગના પૂર્વ કિનારે ગામ વસાવ્યું તેનું નામ ઉદયપુર રાખ્યું. ગામ વસાવ્યાના થોડા વર્ષમાં જ ગામમાં કોલેરા અને પ્લેગ જેવી બિમારી ફેલાઇ પરિણામે રાજા અભયસિંહ નદીના પશ્ચિમ કિનારે ગામ વસાવ્યું જે છોટાઉદેપુર કહેવાયું. ચાંપાનેરના રાજા જયસિંહના વારસ એવા અભયસિંહના વંશના છેલ્લા રાજા એટલે રાજવીશ્રી વિરેન્દ્રસિંહજી ચૌહાણ હતા. જેમણે ૧૯૪૬ થી ૧૯૪૮ દરમિયાન છોટાઉદેપુર સ્ટેટની ગાદી પર શાસન કર્યું. ૧૯૪૮માં દેશ આઝાદ થયા પછી છોટાઉદેપુર સ્ટેટ સ્વતંત્ર ભારતમાં વિલીન થયું.

Kamlesh Rathva

Source : facebook

Friday 14 October 2016

આયુર્વેદ એવી અકસીર સારવાર જ્યાં સાયન્સનો પનો ટૂંકો પડે છે

આયુર્વેદ એવી અકસીર સારવાર જ્યાં સાયન્સનો પનો ટૂંકો પડે છે

એલોપથી અને નેચરોપથીની સારવારના વધતા વ્યાપ વચ્ચે જંગલો અને પર્વતીય વિસ્તારોમાં વસતા આદિવાસીઓના ઔષધીય વનસ્પતિઓ વિશેના જ્ઞાનથી બહારની દુનિયા અજાણ છે. જો આદિવાસીઓના આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને વિવિધ રોગો માટે નવી દવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે. ગુજરાત રાજ્યનાં જંગલોમાં ઉપલબ્ધ કુલ ૪ હજાર પ્રકારની વનસ્પતિઓમાંથી ૧૩૧૫ ઔષધીય વનસ્પતિઓ છે. જેમાંથી ૭૪ ટકા વનસ્પતિની જાણકારી આદિવાસીઓ ધરાવે છે. જેમાંથી ગુજરાતની આયુર્વેદિક ઔષધી બનાવતી કંપનીઓ માત્ર ૨૪૦ વનસ્પતિઓનો જ ઉપયોગ કરે છે.
ગુજરાતની કુલ વસતીના ૧૫ ટકા વસતી આદિવાસીઓની છે અને પૂર્વપટ્ટીમાં બનાસકાંઠાથી ડાંગ સુધી અને ધરમપુર-કપરાડા સુધીનાં જંગલો, પર્વતોમાં આદિવાસીઓનો વિશાળ સમુદાય વસે છે. જંગલી વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓ અનેક રોગોના ઉપચારમાં અકસીર બની રહે છે ત્યારે આદિવાસીઓનું આવી વનસ્પતિ વૈવિધ્ય અંગેનું જ્ઞાન પણ ઉપચારક બની રહે છે. અહીં કેટલાક દાખલા મોજૂદ છે.

ભગતની બીડી કેન્સર મટાડે છે!
ડાંગના જંગલમાં થતા કોવિન્દ્રા નામના ઝાડનાં પાન કેન્સરના જીવાણુઓનો નાશ કરવા માટે સક્ષમ છે. કોવિન્દ્રાના ઝાડનાં પાનમાં વાંસ અને મટરુ નામના કંદનો ભુક્કો ભરીને બીડી બનાવાય છે. તમાકુમાંથી બનતી સિગારેટ કેન્સરને નોતરે છે તો આ બીડી કેન્સરને ભગાડે છે. આહવામાં વનૌષધિ અંગેના જ્ઞાનથી અનેક દર્દોની સફળ સારવાર કરતાં સયજુ ભગત કહે છે, “આ બીડી પીવાથી તેનાં તત્ત્વો ધુમાડા રૃપે શરીરમાં જાય છે જે કેન્સરની ગાંઠો દૂર કરે છે અને શરીરમાં ફેલાયેલા કેન્સરના જીવાણુઓનો નાશ કરે છે. ગાડ નામની વનસ્પતિનાં બીજના પાઉડરને અન્ય જંગલી વનસ્પતિઓ સાથે લસોટીને લેપ બનાવવામાં આવે છે, જે કેન્સરની ગાંઠ માટે અકસીર કામ આપે છે. પહેલા-બીજા સ્ટેજના કેન્સરના દર્દીને અમે ૮-૯ મહિનાની સારવારમાં જ સાજા કરી દઈએ છીએ. જોકે આખરી તબક્કાના કેન્સરના દર્દીમાં અમારી સારવાર કારગત નીવડતી નથી.”
સયજુ ભગત પાસે રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. તેમની દવાઓ અહીંથી લોકો વિદેશમાં વસતાં તેમનાં સગાંને પણ મોકલે છે. સયજુ ભગતના પિતા જાનુદાદા ડાંગ જિલ્લાના આદરપાત્ર ઉપચારક હતા. તેમને જ્ઞાનસાગર અને જ્ઞાનકુંડ જેવાં સન્માનોથી પણ નવાજાયા છે. દોઢ વર્ષ પહેલાં ૯૦ વર્ષની ઉંમરે જાનુદાદાનો સ્વર્ગવાસ થયો.
જાનુદાદાની સૌથી વધુ પકડ નિસંતાન દંપતીઓની સફળ સારવારમાં હતી. હજારો નિસંતાનોને સફળ સારવારથી સંતાનપ્રાપ્તિ થઈ છે. લગ્નના એક દાયકા બાદ જાનુદાદાની સારવારના પરિણામે એક આઈએએસ દંપતીને ઘેર પારણું બંધાયું હતું અને તેમણે જાનુદાદાને આહવામાં જગ્યા આપી હતી જ્યાં અત્યારે સયજુ ભગત દર્દીઓનો ઉપચાર કરી રહ્યા છે. સયજુ ભગત ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, પેટની સમસ્યા અને વંધ્યત્વથી લઈને કેન્સર સુધીની સફળ સારવાર કરે છે.

લકવાની સારવારમાં માસ્ટર ગંગારામ
વઘઈ તાલુકાના શિવારીમાળના ૪૩ વર્ષના ગંગારામ ભોયે પેઢી દર પેઢી જંગલી વનસ્પતિઓથી વિવિધ દર્દોની સારવાર કરે છે. સાપુતારાના માર્ગે વઘઈથી ૩૦ કિલોમીટર દૂર આવેલા શિવારીમાળ ગામે તેઓ પોતાના ઘરે જ દર્દીઓનો ઉપચાર કરે છે. મંગુભાઈની હથોટી સંધિવા, પૅરાલિસિસ, લકવા, ગેસ, મસા જેવાં દર્દોમાં છે. આ માટે રગતરોહડા, અને અર્જુન વૃક્ષની છાલ તેમજ માલકાંગણીનાં બીજ સહિત ૧૨ જેટલી ઔષધીઓનું મિશ્રણ કરીને તેની ગોળી બનાવવામાં આવે છે. ડાંંગમાં નાનપણથી જ પિતાની આંગળી પકડીને બાળક જંગલમાં જડીબુટ્ટી શોધવા જાય છે અને એ રીતે એક્સપર્ટ થઈ જાય છે. મંગુભાઈ કહે છે, “અમે ઘરે શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ સારવાર આપીએ છીએ. દર્દીને જરૃર પડે તો માલિશ, સ્ટીમબાથ પણ આપીએ છીએ. અમે દર્દીને ૧૫ દિવસની દવા આપીએ તો તેની ૫૦ રૂપિયા ફી લઈએ છીએ.” મહારાષ્ટ્ર બોર્ડર ૨૦ કિલોમીટર દૂર હોવાથી ગંગારામ પાસે વધુ દર્દી મહારાષ્ટ્રના આવે છે.
મહિન્દ્રા કંપનીના નાસિક ખાતેના એક અધિકારી સુભાષ હેગડેની દીકરીને નાનપણથી પૅરાલિસિસ થયો હતો. સુભાષભાઈએ મોટા દવાખાને દીકરીની સારવાર પાછળ ૧૦ લાખ જેટલો ખર્ચ કર્યો હતો. પણ કોઈ પરિણામ મળતું નહોતું. પાંચ વર્ષ પહેલાં ૧૨ વર્ષની દીકરીને લઈને સુભાષભાઈ શિવારીમાળ ગામે ગંગારામ ભગત પાસે સારવાર માટે આવ્યા. અહીં માત્ર ૩ મહિનાની સારવારમાં એ દીકરીનો ૯૦ ટકા પૅરાલિસિસ મટી ગયોે. નાસિકનો જ એક કિશોર અપંગ હતો તેને ગંગારામે સારવાર કરીને ચાલતો કર્યો છે. આવા તો ઘણા કિસ્સા છે. લકવામાં ભૂતઝાડ નામની જંગલી ઔષધી વધુ કામ આપે છે. આ ઔષધીને ઉકાળીને પિવડાવવામાં આવે છે. ગંગારામ પાસે અઠવાડિયે ૪-૫ લકવાના દર્દી સારવાર લેવા આવે છે. ગંગારામને વનવિભાગે વનૌષધિ ઉગાડવા માટે પાંચ હેક્ટર જમીન આપી હતી. જેમાં તેમને પોતાને જ ઉપયોગમાં આવતી તમામ ઔષધીના ૧૦૦૦ રોપા વાવ્યા છે.

મા અનંતાનંદની દેવ વ્યાપાશ્રય ચિકિત્સા
દેવ વ્યાપાશ્રય ચિકિત્સા આયુર્વેદની એક ઉત્તમ ચિકિત્સા પદ્ધતિ છે. અમદાવાદ નજીક વહેલાલના મા અનંતાનંદ આશ્રમનાં મા અનંતાનંદજીએ આ ચિકિત્સાથી અસાધ્ય બીમારીઓના હજારો દર્દીઓને સાજા કર્યા છે. મંત્રશક્તિ ઉપર વિશેષ ભાર મૂકતી આ ચિકિત્સા પદ્ધતિનું શિક્ષણ મા અનંતાનંદજીએ ગુરુ પાસેથી પરંપરાગત રીતે મેળવેલું છે.
દેવ વ્યાપાશ્રય ચિકિત્સામાં મંત્ર, યજ્ઞ, હોમ, મણિ, ઔષધ ઉતારણ, અમૃતકર્મ મહત્તમ ભાગ ભજવે છે. અહીં મંત્રોચ્ચાર વચ્ચે ઔષધ તૈયાર કરીને પારાના બનાવેલા પારદેશ્વર પર તેનો અભિષેક કરવામાં આવે છે. આ અભિષેક કરાયેલી ઔષધી જ દવા તરીકે વપરાય છે. વહેલાલના આશ્રમની ૩૫ એકરની જમીનમાં માત્ર ઔષધીઓ જ ઉગાડવામાં આવે છે અને સંસ્થાની નર્મદા કાંઠે ૧૦૦ એકરમાં ઔષધિઓ ઉગાડવાનું આયોજન છે ગીરની ગાયો રાખીને તેનું જ ઘી, દૂધ અને ગૌમૂત્ર દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
કેન્સરના ૩૪ હજાર જેટલા દર્દી સાજા કર્યા
આશ્રમમાં સ્વૈચ્છિક સેવા આપતા તપનભાઈ સારવારનાં પરિણામો અંગે વાત કરતા કહે છે, “કેન્સરમાં જે લક્ષણો માટે કેમોથેરાપી આપવામાં આવે છે તે જ લક્ષણો માટે અમે આયુર્વેદિક પંચકર્મ સારવાર કરીએ છીએ અને પરિણામો બંનેમાં લગભગ સરખાં મળે છે. ફરક એટલો કે કેમોથેરાપીમાં જે આડઅસરો થાય છે તે અહીં થતી નથી. ઊલટાની ભૂખ લાગવાથી શક્તિ આવે છે અને દર્દીના ચહેરા ઉપર તેજ વધે છે. જટિલ રોગમાં માતાજીની સારવાર ઉત્તમ પરિણામ આપે છે. અત્યાર સુધીમાં પહેલા સ્ટેજથી લઈને છેલ્લા સ્ટેજના કેન્સરના ૩૩ હજાર જેટલા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. કિડની ફેલ્યોરના ૨૫૦૦ જેટલા દર્દીઓ સાજા કર્યા છે. કેટલાયના હાર્ટ કોરોનરી બ્લોક દૂર કરી આપ્યા છે. ૬૦ ટકા જેટલા દર્દીઓને મફત તથા અન્ય દર્દીઓને ૫૦ ટકાના રાહતદરે દવા આપવામાં આવે છે.
શુક્ર-શનિ વારે દૂરદૂરથી, અન્ય રાજ્યોમાંથી સારવાર લેવા આવતા દર્દીઓને મફત ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મંત્ર અમારી શક્તિ છે. જેનાથી અમે ખૂબ સારી સારવાર આપી શકીએ છીએ. અમે દવા-દુઆ- ટેક ત્રણેયને સારવારમાં જોડ્યાં છે.”  “મૃત્યુ ઉપર કોઈનો અધિકાર નથી, પરંતુ અમારે ત્યાં આવતા કેન્સરના દર્દી ગમે તેટલી ગંભીર સ્થિતિમાં હોય તો પણ તે આવે ત્યારે જે હાલત હોય તેથી ખરાબ તો થતા જ નથી. અમે દર્દીઓનો અભ્યાસ કરીને દર વર્ષે રિપોર્ટ બહાર પાડીએ છીએ. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ દર વર્ષે પાંચ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે તાલીમ માટે આશ્રમમાં મોકલે છે. કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ પણ તાલીમ માટે આવે છે.”
આ સંસ્થા ૧૯૭૮થી કામ કરી રહી છે. અહીં ભારત ઉપરાંત પરદેશથી વર્ષે ૧૦,૦૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવેે છે. આ કોઈ પણ આડઅસર વગરની સારવાર છે અને તેમાં એલોપથી સારવારથી દસમા ભાગનો ખર્ચ થાય છે. આશ્રમમાં બધી ઔષધી ભગવાનને અર્પણ કરીને પછી દર્દીને અપાય છે. અહીંનો માહોલ દવાખાના જેવો ઓછો અને મંદિર જેવો વધુ લાગે છે. એટલે જ અહીં દવાખાનાને દર્દી નારાયણ સેવા મંદિર નામ અપાયું છે. આશ્રમમાં ફિઝિયોથેરાપી અને પેથોલોજીનાં ડિપાર્ટમેન્ટ છે તથા બે મોટાં પંચકર્મનાં થિયેટર પણ છે.
કેન્સરના કયા સ્ટેજના દર્દીઓને તમે સાજા કર્યા છે? તેવા પ્રશ્નના જવાબમાં મા અનંતાનંદજી કહે છે, “મોટેભાગે કેમોથેરાપી સહિતની બધી સારવાર પૂરી થઈ જાય, એલોપથી ડૉક્ટર હાથ ઊંચા કરી લે તે પછી દર્દી અમારી પાસે આવે છે. કેન્સરનું નિદાન થાય અને તરત અમારી પાસે આવે એવા દર્દીઓની સંખ્યા ૧૦ ટકા માંડ હશે. અમે સાજા કરેલા દર્દીઓમાં ૬૦ ટકા દર્દીઓ સ્ટેજ ૩, સ્ટેજ ૪ના હોય છે. ભગવતકૃપાથી અહી જટિલ, રિજેક્ટેડ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.”
મા અનંતાનંદ કહે છે “૧૯૭૮નો ચેતાતંતુના કેન્સર(મલ્ટિપલ માયલૉમા)નો કેસ હજુ હયાત છે. નિવૃત્ત સરકારી અધિકારી પ્રવીણ નટવરભાઈ પટેલને ગળાનું કેન્સર (પોસ્ટ ફેરેન્જિયલ વોર્મ) થયું હતું. બધી સારવારથી થાકી ૨૦૦૩માં તેઓ પાલડીમાં મા અનંતાનંદ આશ્રમમાં સારવાર લેવા આવ્યા. માત્ર બે વર્ષમાં પ્રવીણભાઈનું કેન્સર મટી ગયું.” પ્રવીણભાઈ કહે છે, “૨૦૦૩માં બતાવવા આવ્યો ત્યારે માએ કહ્યું હતું કે તમે ભૂલી જ જશો કે તમને કેન્સર હતું. માતાજીનું આ વચન અક્ષરશઃ સાચુ ઠર્યું છે.”

૧૨૫૧ કિલો પારામાંથી શિવલિંગ
ગત વર્ષે વહેલાલમાં આવેલા અનંતાનંદ આશ્રમમાં આયુર્વેદ સંશોધન કરી રહેલા તજજ્ઞોએ પૌરાણિક વિદ્યાનો પ્રયોગ કરી ૧૨૫૧ કિલો પારામાંથી શિવલિંગ બનાવ્યું હતુંં. આઠ વર્ષની મહેનતના અંતે આ સફળતા મળી હતી. પૌરાણિક શાસ્ત્રોમાં આપેલા જ્ઞાનના આધારે દેશમાં પ્રથમ વાર પારામાંથી આટલુ મોટું શિવલિંગ બનાવવાના પ્રયોગને સફળતા મળી હતી. આશ્રમમાં દિવ્યજ્યોત આયુર્વેદિક રિસર્ચ પ્રતિષ્ઠાનમાં પારાને સ્થિર કરવા દિવ્ય વનસ્પતિઓના રસ અને સિદ્ધ કરેલા મંત્રોનો ઉપયોગ કરાયો હતો. વર્ષો પહેલાં ગીરનારમાં રહેતા ગીરનારી બાબા સિદ્ધ રસશાસ્ત્રના જ્ઞાની હતા. તેઓ પોતાની આ વિદ્યા કોઈને પણ આપતા નહોતા અને ગીરનારની ગુફાઓમાં બેસી તેઓ ગરીબ લોકોને ચમત્કારિક ઔષધી આપતા હતા. દેહાંત પહેલાં ગીરનારી બાબાએ મા અનંતાનંદ તીર્થ માતાજીને આ વિદ્યા આપી હતી. એ વિદ્યા અને વર્ષોની સાધનાને પરિણામે પારાને બાંધવાનું કઠિન કાર્ય સિદ્ધ થયું હતું. પારાનું શિવલિંગ બનાવવા કુલ ૬૫ જેટલા ખરલમાં એક સાથે આ પ્રક્રિયા ચાલતી હતી.
પારાને બાંધવા માટે લીંબુ, બીજોરાં, ચિત્રક, સૂંઠ, મરી, પીપર, સીંધાલૂણ, રાઇ, મૂળા, આદું, કમલપત્ર, કાંજી, હળદર, ઉન્ની ભસ્મ, કડવી તંબુડી, ઘેટીનું દૂધ, ઇન્દ્રાયણનાં મૂળ, અંકોલી, હરડે, બહેડાં, આમળાં, અરીઠા, કુંવારપાઠા, ભાંગરો, બીલી, લજામણી, સરગવો, ચમેલીનાં પાંદડાં, થોરનું દૂધ, ધતૂરાનો રસ, સર્પાક્ષી, આમલી, વાંજરની કંકોટી, કરેલ, ચણોઠી, વછનાગ અને લાણો સહિતનાં ભારતભરનાં દિવ્ય ઔષધોનો સમાવેશ થયો હતો. વેદના એક શ્લોક અનુસાર સ્વયંભૂ શિવલિંગના પૂજન કરતાં કરોડ ગણું ફળ પારદ લિંગના પૂજનથી મળે છે. અનંતધામ વહેલાલ ખાતે આયુર્વેદથી સારવાર આપતી કેન્સર હોસ્પિટલમાં આ શિવલિંગ પર કરાતા અભિષેકના દૂધ અને ઉપજોનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મા અનંતાનંદના કહેવા મુજબ “પારો એક શ્રેષ્ઠ ઔષધ છે, તેના પર કરાતા અભિષેકનું દૂધ અને જળ શ્રેષ્ઠ ઔષધ બની જાય છે, જેનો દવા તરીકે ઉપયોગ થાય છે. બ્રહ્યાજીનું વચન છે કે આ જગતનાં તમામ દર્દોની સારવાર આપવામાં આવી છે. તમામ પ્રકારનાં જટિલ દર્દોની અમે સારવાર કરી રહ્યા છીએ. ભારતીય પરંપરા અનુસાર આહારવિહાર અપનાવાય તો પણ રોગ ચોક્કસ દૂર રહે છે. તંદુરસ્ત રહેવા માટે આધ્યાત્મિક જીવન હોવું જોઈએ, મન તણાવરહિત હોવું જોઈએ, કારણ કે મોટાભાગની બીમારીઓ માનસિક તણાવથી જન્મે છે.”
રેડિઓલૉજિસ્ટ ફૂલોના પ્રેમમાં પડ્યા!
સામાન્ય રીતે પરંપરાગત સારવાર પદ્ધતિમાં એલોપથી નહીં ભણેલા લોકો જોડાયેલા હોય છે, પરંતુ ફૂલોની ઊર્જાના ઉપયોગથી જીવલેણ બીમારી દૂર કરતા મુંબઈના ડૉ. અતુલ શાહ મુલતઃ એમ.ડી. રેડિઓલૉજિસ્ટ છે. તેઓ બોમ્બે યુનિવર્સિટીમાં ભારતના સૌથી યુવાન આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા અને અમેરિકાની હોસ્પિટલોમાં એમઆરઆઈ (મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ)ની તાલીમ આપી ચૂક્યા છે.
ડૉ. અતુલ શાહ કહે છે, “હું ન્યૂયોર્કમાં કેન્સરની હોસ્પિટલમાં કામ કરતો ત્યારે કંઈક જુદું કરવાના વિચારથી મુંબઈ પરત આવી ગયો અને બોરીવલીમાં મુળ એલોપથીના પણ ફૂલોની ઊર્જાથી દર્દીઓની સારવાર કરતાં ડૉ. રૃપાને મળ્યો અને જીવનની દિશા બદલાઈ ગઈ. ડૉ. રૃપા સાથે લગ્નગ્રંથિથી જોડાઈને રેડિઓલોજીની પ્રેક્ટિસ બંધ કરીને તેમની સાથે જ ફુલટાઇમ ફૂલોના ઉપચાર અને સંશોધનમાં લાગી ગયો. ઈંગ્લિશ ફૂલોના ઉપયોગથી ડૉ. એડવર્ડ બાક દવા બનાવી શકતા હોય તો આપણે ત્યાં ભારતીય ફૂલોમાંથી દવાઓ કેમ ન બનાવી શકાય? એ વિચાર સાથે અમે આગળ વધ્યાં. સામાન્ય રીતે ફૂલોની સારવાર ઇમોશનલ, મેન્ટલ લેવલે કામ આપે છે પરંતુ અમારી દવા શારીરિક સ્તરથી લઈને જીવિત કે નિર્જીવ વસ્તુઓમાં પણ કામ આપે છે. તમારા શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય અને અન્ય કોઈ એલોપથી સારવારથી શક્ય નથી તેવા દુખાવાને હું માત્ર બે મિનિટમાં ઓછો કરી આપીશ.”
અતુલભાઈએ ફૂલોની ઊર્જાનો ઉપયોગ કરીને પદાર્થોના સ્વભાવને સુધારી આપતાં સાધનો બનાવ્યાં છે. જેમ કે, તેમનું બનાવેલું પૅન્ડન્ટ સિગારેટ, દારૂની નજીક અમુક સેકન્ડ સુધી રાખવાથી આ વસ્તુઓનો ટેસ્ટ સાવ ફિક્કો પડી જાય છે.

હવે દરિયો મીઠો કરવાના ઓરતા
તમારી પાસે રહેલી ક્ષારયુક્ત પાણીની બોટલને અડ્યા વગર ડૉ.અતુલ શાહના માદળિયામાં રહેલી ફૂલોની ઊર્જા વાપરી મીઠું પાણી બનાવી દે છે. અત્યારે તેઓ ફૂલોની ઊર્જાથી દરિયાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટની સૌથી સકારાત્મક બાબત એ છે કે તેમાં ખાસ વીજળી વપરાતી નથી. તેઓ કહે છે, “આ પ્રોજેક્ટમાં અમને થોડી સફળતા પણ મળી છે. અમારી પરિકલ્પના પ્રમાણે ધારો કે અમદાવાદમાં દરિયાઈ પાણીની લાઇન નખાય તો તેમાંથી મીઠંુ પાણી બનાવીને આખા અમદાવાદને પૂરું પાડવા માટે બહુ વિશાળ પ્લાન્ટની જરૃર નહીં પડે. આ પ્લાન્ટ વીજળી વગરનો હશે, માત્ર ટાંકીમાં પાણી પહોંચાડવા પૂરતી વીજળીની જરૂર પડશે. બધું સમુંસૂતરું પાર પડશે તો હું ખારા પાણીમાંથી ૨૫ પૈસાના ખર્ચે ૧ લિટર મીઠું પાણી બનાવી શકીશ.”
આ પ્રોજેક્ટમાં કયો સિદ્ધાંત કામ કરે છે? તેવા સવાલના જવાબમાં ડૉ શાહ કહે છે, “અત્યારે દુનિયામાં કેઓટિક પેટર્ન છે. લોકો ધ્યેયહીન અવસ્થામાં અહીંતહીં ભટકે છે, જેથી ખાનખરાબી થાય છે. તેના બદલે જો કોહરન્ટ પેટન્ટ હોય તો બધું સરળ થઈ જાય, ગુણધર્મો બદલાઈ જાય. આ વાતને ઉદાહરણથી સમજાવીએ તો, માનો કે એક રૃમ લોકોથી ભરેલો છે અને યોગ્ય દિશા, દોરવણીના અભાવે બહાર નીકળવા માટે બધા ધક્કામુક્કી કરે તો અકસ્માત-અવ્યવસ્થા સર્જાય અને બધાને બહાર નીકળવામાં મોડું પણ થાય. કોહરન્ટ પેટર્નમાં બધા લાઇનમાં ઊભા રહીને ઈજા વગર, જલદી બહાર નીકળી શકે. એવી રીતે મોલેક્યુલ કોહરન્ટ કરતાં આખા સિદ્ધાંતો બદલાઈ જાય છે. અમે અમારી સારવારમાં નેનો-ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે.”
ફૂલોને તોડ્યા વગર ફૂલોની શક્તિની દવા
ફૂલોની ઊર્જાની દવાની બનાવટમાં ફૂલોની ઊર્જા સિવાય મુખ્યત્વે પાણી હોય છે અને પ્રિઝર્વેટિવ તરીકે બ્રાન્ડી, વિનેગાર, ગ્લિસરીન હોય છે. તેમાં કોઈ રાસાયણિક પદાર્થ ન હોવાથી તેને એલોપથી, આયુર્વેદ, હર્બલ, હોમિયોપથી કે યુનાની દવાની જેમ કોઈ શ્રેણીમાં મૂકી શકાય તેમ નથી. ડૉ. શાહ કહે છે, “ફૂલોને તોડ્યા વગર ફૂલોની શક્તિની દવા બનાવનારા અમે દુનિયામાં પ્રથમ છીએ.”
“મારી પાસે ૧૯૯૨માં એઇડ્સનો દર્દી સારવાર માટે આવ્યો હતો અને હજુય તે જીવિત અને હરતોફરતો છે. ઘણાં અસાધ્ય દર્દોને મેં હટાવ્યાં છે. ૧૯૯૧માં મારી પાસે ઘાટકોપરથી કેન્સરના ૪-એ સ્ટેજની મહિલા દર્દીને તેમના પતિ લઈને આવ્યા હતા અને મારી સારવાર પછી તે ૧૪ વર્ષ જીવ્યાં હતાં. લકવા, ડાયાબિટીસમાં પણ અમને થોડી સફળતા મળતી થઈ.”
તમારી સારવાર સસ્તી છે કે મોંઘી? તેવા પ્રશ્નના જવાબમાં ડૉ. શાહ કહે છે, “સસ્તી પણ છે અને મોંઘી પણ. મારી સસ્તામાં સસ્તી દવા ૧૫૦ રૃપિયા પ્રતિ મહિનો છે. માથાનો દુખાવો વગેરે જેવાં સામાન્ય દર્દો માટે મળતી ૧૫૦ રૃપિયાની દવા બે વર્ષ દરમિયાન ગમે ત્યારે વાપરી શકાય છે. અને કેન્સર જેવાં અસાધ્ય અને જટિલ દર્દોમાં વપરાતી મોંઘી દવા પાછળ મહિને ૫૦,૦૦૦ રૃપિયા સુધી ખર્ચ થાય છે.”
શાહ દંપતીએ ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, યુએસએ, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતમાં ફ્લાવર રેમેડિઝ કોન્ફરન્સમાં લેક્ચર આપ્યાં છે. તેઓ કહે છે, “હું એલોપથી પદ્ધતિથી નિદાન કરું છું. પછી તેનું અર્થઘટન આયુર્વેદિક વાત, પિત્ત અને કફના સિદ્ધાંત પર કરું કે ચીનની સારવાર પદ્ધતિ પ્રમાણે કરું છું. અમે પેઇન્ટમાં નાખીને વાપરવાની શાંતિ, ક્રિએટિવિટી તથા પાચન માટેની દવાઓ પણ બનાવી છે. આ દવામિશ્રિત પેઇન્ટથી રૃમની દીવાલો ધોળાવતા પાંચ વર્ષ સુધી તે દવાની અસર રહે છે.”

રસસિદ્ધિના જાણકાર પ્રેમજીભાઈ દાફડા
રસસિદ્ધિના જાણકાર ભાવનગર ઢસાના પ્રેમજીભાઈ દાફડા આસપાસના પંથકમાં ભગત બાપુ તરીકે ઓળખાય છે. તેઓ ડાયાબિટીસની સારવારમાં રસવિદ્યાનો ઉપયોગ કરે છે અને ઘણા પ્રસિદ્ધ જૈનાચાર્યો પણ તેમની પાસેથી દવા લે છે. પ્રેમજીભાઈએ ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યમંત્રીના ભાઈનાં દીકરીને લિવરનું કેન્સર મટાડ્યું હતું. તેઓ કહે છે, “મારી એક રૃપિયાની દવાથી ઝેરી કમળો ચોથા દિવસે મટી જાય. રસવિદ્યાથી મેં ઘણાંને કેન્સર મટાડ્યું છે. જોકે છેલ્લાં ૧૦ વર્ષથી આ કામ મેં બંધ કર્યું છે, કારણ કે એક માણસને કેન્સર મટાડવું હોય તો એક મહિનાના પાંચ ગ્રામ લેખે પાંચ મહિનાની સારવારમાં ઓછામાં ઓછું ૨૫ ગ્રામ સોનું જોઈએ. મારો બેઝ વ્યવસાયિક નથી. ૩ હજાર રૃપિયા સોનાનો ભાવ હતો ત્યારે મેં આવી સારવાર ઘણી કરી. પણ હવે આટલા મોંઘા ભાવના સોનામાં અમારી ગણતરી બાપુમાંથી મદારીમાં થઈ જાય એટલે ૧૦ વર્ષથી સારવાર છોડી દીધી છે.”
૧૫ વર્ષની ઉંમરે ગીરનારમાં એક સિદ્ધકના સાંનિધ્યમાં ૫૦ વર્ષ મહેનત કરીને પ્રેમજીભાઈએ આ વિદ્યા સિદ્ધ કરી છે. તેમણે કાષ્ઠ ઔષધીનો ૨૦ વર્ષ અભ્યાસ કર્યો છે. તેઓ એક કિસ્સો વર્ણવતાં કહે છે, “એક સ્નેહીને ૪૬૦ ડાયાબિટીસ આવતો હતો, પગ સડી ગયો હોઈ સિવિલમાં દાખલ કરવા પડ્યા જ્યાં સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રભાકરે પગ કાપવાની ભલામણ કરી, પરંતુ મેં પગ કાપવાની ના પાડી. ડૉ. પ્રભાકરે દલીલો કરીને મારી સારવારને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ધોરણે અમાન્ય ગણાવી, પરંતુ મેં ૧ મહિનામાં પગ સાજો કરી દીધો. અલબત્ત, દવા ૬ મહિના લેવી પડી હતી.”
જોકે પ્રેમજીભાઈ અવળવાણી બોલતાં કહે છે કે, “કાષ્ઠ ઔષધીઓ હવે કામ કરશે નહીં, કેમ કે આપણને ખબર પણ નથી એ રીતે આપણું શરીર ૨૫-૩૦ ટકા ઝેરી થઈ ગયું છે અને ૨૦૨૫માં આપણા શરીરમાં ૫૦ ટકા ઝેર ભળી જશે. આ સ્થિતિમાં કાષ્ઠ ઔષધી કામ ન આપે.”
પ્રેમજીભાઈ જંગલો ખૂંદવા દરમિયાન ઘણી દુર્લભ વનસ્પતિઓના સંપર્કમાં આવ્યા છે. તેમના કહેવા મુજબ તેઓ એવી વનસ્પતિઓને પણ ઓળખે છે કે જે ઘરે રાખવાથી ઘરની આસપાસના અમુક વિસ્તાર સુધી સર્પ, વીંછી, સિંહ કે દીપડો ન આવે. એક વનસ્પતિનો રસ લગાડો તો ગમે તેટલો ઝેરી વીંછીનો ડંખ પણ ઊતરી જાય અને તે વીંછી મરી જાય. એક વનસ્પતિના ટુકડાની માળા પહેરીને તમે જંગલમાં ગમે ત્યાં સૂઈ જાવ તો તમારી પાસે સર્પ ન આવે. એક વનસ્પતિનું મૂળિયું ધારણ કરવાથી સિંહ પણ પાછો વળી જાય છે. અમુક વનસ્પતિ સમસ્યાનો ઉકેલ પણ લાવી શકે છે. અતિશયોક્તિ લાગતી આવી વાતો અંગે ખુલાસો કરતા પ્રેમજીભાઈ કહે છે કે મારી બધી વાતો પ્રેક્ટિકલ છે, હું કોઈ ઉડાઉ વાત કરતો નથી.”

રસરાજ મહોદધિ તુલસીશ્યામથી મળી
એક તકલીફ ભર્યો અનુભવ વર્ણવતાં તેઓ કહે છે, “૧૯૭૨માં રસરાજ મહોદધિ ગ્રંથમાં કાયાકલ્પના પ્રયોગમાં લખ્યુ છે કે કુંજરિયા કંદ નામની વનસ્પતિનો પાઉડર લેવાથી આ દેહ નવો બને. ૧૯૭૨થી ૨૦૧૪ સુધીમાં મેં લાખો પાનાં ઉથલાવી જોયાં, હજારો સાધુ અને વૈદ્યો-હકીમોને મળવા છતાં ક્યાંય આ વનસ્પતિની ભાળ ન મળી. આખરે એ વનસ્પતિ મને તુલસીશ્યામનાં જંગલોમાંથી મળી છે.”
જ્યોતિ મતિ ન પકડાઈ
જ્યોતિ મતિ નામની વનસ્પતિનું ગુજરાતી માલકાંગણી થાય છે. એક ગ્રંથમાં જ્યોતિ મતિ વનસ્પતિ ગીરનારમાં થતી હોવાનું લખ્યંુ છે અને તેને સંજીવની ગણાવી છે. પ્રેમજીભાઈ કહે છે, “સંજીવની વનસ્પતિની શોધમાં અમે ગીરનાર ગયા જ્યાં મરક્યુરી લાઇટ જેવી પ્રકાશિત વનસ્પતિ જોવા મળી. એવી પ્રકાશિત વનસ્પતિ કે ઘોર અંધકારમાં વનસ્પતિના પ્રકાશ થકી એકબીજાના ચહેરા જોઈ શકાય. અમે રાત્રે બે વાગ્યે આ વનસ્પતિને જોઈ. ટોર્ચની લાઇટ કરીએ તો તેના અજવાળામાં વનસ્પતિનો પ્રકાશ ઢંકાઈ જાય અને ટોર્ચ વગર લેવા જઈએ તો હાથમાં ઘાસ આવે. અમે ત્રણ કલાક મહેનત કરી પણ વનસ્પતિ મળી નહીં. પછી બીજા-ત્રીજા એમ સાત દિવસ સુધી ગયા પણ એ સ્વયંપ્રકાશિત સંજીવની પછી જોવા મળી નહીં.”
સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલી વનસ્પતિ અંગે વાત કરતા પ્રેમજીભાઈ કહે છે, “મેં કુકડવેલનો તમામ રોગની સારવારમાં બહુ ઉપયોગ કર્યો છે. તેનો સૌથી વધુ ઉપયોગ  ગુદાદ્વારના રોગ, કોઢ અને કમળો મટાડવા માટે થાય છે. ગળાથી ઉપરનાં દર્દો માટે વિશ્વમાં સૌથી અકસીર દવા ત્રિફળા છે. ત્રિફળા આંખ માટે પણ ઉત્તમ છે. જોકે એ આજે કોઈને બનાવતા આવડતું નથી. આંબળાંને લીલા ખમણીને સૂકવવાં પડે અને સાદાં નહીં પણ સોનહરડે લેવાં પડે. આજે ત્રિફળા ત્રણેય સરખી માત્રામાં લઈને બનાવાય છે. વાસ્તવમાં એક હરડે, બે બહેડાં અને ત્રણ આંબળાં એવું પ્રમાણ છે.”
નવી પેઢીને તંદુરસ્ત રહેવા માટે પ્રેમજીભાઈનો સંદેશ છે, “જગતમાં શરીર એ કોહીનૂર હીરાની ખાણ છે. શરીર સારું રાખવા માટે દવા અને રસાયણોવાળો ખોરાક લેવો નહીં. વર્તમાન સમયમાં કોબીજ, ફ્લાવર, ઘી અને દૂધ બને તેટલાં ઓછાં લેવાં અને બને ત્યાં સુધી બજારનું ખાવંુ નહીં. ધનવંતરિ ભગવાનનો દર ૬ કલાકનો જમવાનો નિયમ છે તેના બદલે અત્યારે દર બે કલાકે આ શરીરને કંઈક આરોગવા જોઈએ છે. જમ્યા પછી પણ અડધો કલાક બાદ જ પાણી પીવું જોઈએ.”
ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં આવા ઘણા ઉપચારકો છે, જેમના વનસ્પતિ વૈવિધ્ય અંગેના જ્ઞાન સામે સાયન્સે પણ મોંમાં આંગળા નાખી જવા પડે છે. જોકે જાણકારીના અભાવે લોકો આવી સારવાર સુધી પહોંચી શકતા નથી. એલોપથીની જેમ જો આવા વૈદ્ય-ઉપચારકોને પણ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો ગંભીર અને અસાધ્ય રોગ કે બીમારીઓમાં તેમનું જ્ઞાન ચોક્કસપણે લેખે લાગે.

Wednesday 12 October 2016


GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Written Exam Call Letter, 2016



GSSSB Published an Important notification for Bin Sachivalay Clerk and  Office Assistant Recruitment 2016. 

Exam on : 16-10-2016

Download call Leter date : 01-10-2016 to 16-10-2016

Download Bin Sachivalay Clerk and Office Assistant Call Latter

View official notification hear


Thanks for Visit...

Kamlesh Rathva
98799 06701


Sunday 9 October 2016

Adiwasi Prajani Jivan saily

ભેખડિયા - આદિવાસી સમુદાય સાથે અકલ્પ્નીય અનુભવ  આપણી આદિવાસી પ્રજાની જીવન શૈલીનું સુંદર વર્ણન 
ગીતાબેન ગાલા દ્વારા 




Tuesday 9 August 2016

World Indigenous Day 9 August

 વડોદરામાં આદિવાસી દિન ની ભવ્ય ઉજવણી 

(ફોટો :- રોયલ રાઠવા ગ્રુપ - જય એકલવ્ય ફોઉન્ડેશન )


                    9 ઓગસ્ટ ને યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે 23 ડિસેમ્બર 1994 ના દિવસે જાહેર કરવામાં હતો , ત્યાર થી 9 ઑગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવે છે.
                   વડોદરા માં પણ આ વર્ષે આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
                 જેમાં પરંપરાગત ભાતીગળ  વસ્ત્રો માં સજ્જ આદિવાસી યુવક યુવતીઓ એ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. નાગરિકો પણ આ રેલી જોવા માટે ઉભા રહી ગયા હતા.
                  વડોદરા ખાતે મોટી સંખિયામાં આદિવાસી લોકો પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને આદિવાસી ની પહેચાન એવા તિર કામઠા સાથે ઉમટીયા હતા , આજનો દિવસ આદિવાસિયો માટે દિવાળી થી ઓછો નથી.
               આ રેલીમાં વડોદરા ઉપરાંત છોટા ઉદેપુર , પંચમહાલ ,દાહોદ ,ગોધરા ,ભરૂચ થી મોટી સંખ્યા માં ભાગ લેવા પધારિયા હતા.
આ રેલી વડોદરા સોમા તળાવ થી નીકળી ડભોઇ રોડ ફરી હતી.
             આ રેલી ને સફળ બનાવવા જય એકલવ્ય ફોઉન્ડેશન, સમસ્ત આદિવાસી એકતા મંચ ,વડોદરા વસાવા સમાજ ,ગામીત સમાજ ,વડોદરા જિલ્લા આદિવાસી પ્રજા સંઘ ,સમસ્ત વસાવા સમાજ (ગુજરાત) ઘોડિયા પટેલ સમાજ , વનરાજી વિકાસ મંચ ,સમસ્ત રાઠવા સમાજ સેવા ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થાઓ એ એક મંચ નીચે આ ભવ્ય આયોજન કર્યું  હતું..

લી.
કમલેશ રાઠવા 
9879906701

Friday 5 August 2016

આદિવાસી સમાજ નું ગૌરવ પ્રેમિલાબેન બારીયા #PREMILABEN BARIYA

 આદિવાસી સમાજ નું ગૌરવ પ્રેમિલાબેન બારીયા..



આજે ફરી એકવાર પંચમહાલ જિલ્લાના ઘોઘબા તાલુકા ના બોર ગામનું અને  આદિવાસી સમાજ નું નામ દેશ અને દુનિયામાં લેવાયું છે , તેનો શ્રેય જાય છે... આપડા આદિવાસી સમાજ ની દીકરી પ્રેમિલાબેન બારીયા ને.

સાઉથ કોરિયામાં યોજાયેલ ઇન્ટરનેશનલ આર્ચરી (તીરંદાજી) ઇવેન્ટ માં ભારત નું પ્રતિનિધિત્વ કરીને સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતનાર  આદિવાસી સમાજની દીકરી  પ્રેમિલાબેન બારીયા દેશ અને રાજ્ય  તેમજ પોતાના ગામ અને માતા પિતા નું નામ રોશન કરિયું છે. 
પંચમહાલ જિલ્લાના ઘોઘબા તાલુકા ના બોર ગામની અને  આદિવાસી સમાજ ની દીકરી પ્રેમિલાબેન બારીયા ને ખુબ ખુબ અભિનંદન અને આમજ જીવનમાં ઉત્તરોત્તર  પ્રગતિ કરતા રહો તેવી પ્રભુ પાસે પ્રાથના...


જય આદિવાસી 

કમલેશ રાઠવા 

Saturday 9 July 2016

અગ્ર મુખ્ય સંરક્ષક ની કચેરી 

ગુજરાત રાજયમાં વન વિભાગના જુદા જુદા જિલ્લાઓમાં આવેલી કચેરીઓ માં વનસંરક્ષક સંવર્ગ 3 ની અંદાજિત 1484 જગ્યા ઓ માટે સીધી ભરતી થી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે વધારે માહિતી માટે નીચેની લિન્ક પર ક્લીક કરો
https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/FOREST_201617_1.pdf

અગત્ય ની તારીખો :
ફોર્મ ભરવાની તારીખો : 11-07-2016 થી 02-08-2016  સુધી ઓનલાઇન અરજી કરી શકો છો 




Tuesday 28 June 2016

ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ની સીધી ભરતી

ગુજરાત પોલીસ દળ વર્ગ 3  ની સીધી ભરતી 



ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતી થી ભરવા માટેની અગત્યની જાહેરાત 

ગુજરાત પોલીસ દળમાં હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલ , લોકરક્ષક (મહિલા, પુરુષ), એસ,આર.પી  કોન્સ્ટેબલ (પુરુષ), જેલ સિપાહી (મહિલા / મેટ્રન) , વર્ગ 3 સંવર્ગ ની નીચે મુજબની કુલ 17532 ખાલી જગ્યાઓ સીધી ભરતી થી  માટે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી  ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે..

જગ્યાનું નામ  ને સંખ્યાં 

બિન હથિયારી કોન્સ્ટેબલ(પુરુષ) :  7571
બિન હથિયારી કોન્સ્ટેબલ  (મહિલા) :  3729
હથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક (પુરુષ) :  1139
હથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક  (મહિલા) :  561
એસ,આર.પી  કોન્સ્ટેબલ (પુરુષ) :  3780
જેલ સિપાહી (પુરુષ) :  700
જેલ સિપાહી (મહિલા / મેટ્રન) :  52
       
કુલ :  17532



ઈચ્છા ધરાવતા ઉમેદવારો તા. 07-07-2016 થી તા. 30-07-2016 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે

ઓનલાઈન અરજી કરવા માટે તેમજ વધુ માહિતી માટે અહીં ક્લીક કરો ojas

શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય નિયમો વાંચવા માટે અહીં ક્લીક કરો https://ojas.gujarat.gov.in/AdvtDetailFiles/88i6M7kt_LRB-201617-1.pdf

આભાર 
કમલેશ રાઠવા
                    

Friday 3 June 2016

Gujarat Rojgar Samachar

ગુજરાત રોજગાર સમાચાર (01-06-2016) જોવા માટે અહી ક્લિક કરો 

Tuesday 31 May 2016

 
 
GSSSB Recruitment 2016 for 2522 Bin Sachivalay Clerk & 427 Office Assistant 
 
 
GSSSB published notification for recruitment for 2522 BIN SACHIVALAY CLERK & 427 OFFICE ASSISTANT posts in various department. for more information about vacancy you can view official notification by this link..
 
Name  of posts :
 
Bin sachivalay Clerk :  2522 Posts
Office Assistant : 427 posts
 
Education Qualification
 
12th Passed or Equivalent
 
Age Limit : 18 to 33 year (as on 10/05/2016)

Process of selection : Selection will be based on competitive exam and computer proficiency test.
 
Important Notification  :
 




Thanks for visit
 
Kamlesh Rathva

Friday 27 May 2016

GSRTC Recruitment


GSRTC has published a Advertisement for various post.

Posts :- ( Total No. Of  Post : 571 Posts)
  •  Head Art/ Leading Hand (mechanic) : 11 Posts
  • Art A Mechanic : 52 Posts
  • Art A Electrician : 46 Posts
  • Art B Body Fitter : 38 Posts
  • Art B Tyre Fitter : 02 Posts
  • Art B Tean Smith/ Welder : 02 Posts
  • Art B Black Smith : 05 Posts
  • Art B Vacanizer : 03 Posts
  • Art B Bench Fitter :01 Posts
  • Art C Mechanic : 109 Posts
  • Art C Body Fitter : 67 Posts
  • Art C Painter : 02 Posts
  • Art C Electrician : 12 Posts
  • Art C Vacanizer : 09 Posts
  • Helper : 212 Posts


.............................................................................................................

  • Age Limit : Between 18 years to 35 years
Salary :
  • For Helper : Rs. 7100/- per month
  • for All other : Rs.7800/- per months



Thanks for Visit :
Kamlesh Rathva

Saturday 7 May 2016

Result for Revenue Talati written exam 2016.


Result for Revenue Talati written exam 2016.

Revenue department of Gujarat published result for Revenue Talati written exam 2016.
you can view this result by following this link 

Click hear https://drive.google.com/file/d/0B4dpEOP8bRNMVUxYTUJzZ2d0VFk/view

Part II : Computer proficiency test will be held probably after second week of june 2016 


Thanks for visit....

Kamlesh Rathva

Thursday 28 April 2016

Breaking News for Talati


મહેસુલી તલાટીઓ ને પૂર્વ સેવા તાલીમ પરીક્ષા પાસ કરવી પડશે ....


લી.
કમલેશ રાઠવા 

Wednesday 27 April 2016

સમસ્ત આદિવાસી (રાઠવા) સમાજ નું ગૌરવ 

ખુબ ખુબ અભિનંદન પાયલ રાઠવા.. ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના....
          મૂળ છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકા ના નાની જીરોઈ ગામ ની અને હાલ માં ગુજરાત યુનિવર્સીટી સલગ્ન નડિયાદ ની સી.બી.પટેલ આર્ટસ કોલેજ માં પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતી અને સાથે સાથે તીરંદાજી નો શોખ પણ ધરાવતી પાયલ હરસીગભાઈ રાઠવા તીરંદાજી ની વર્ડ યુનિવર્સીટી ચેમ્પિયનશીપ માં ભારત નું પ્રતીનીધીત્વ કરશે  ....આદિવાસી વિસ્તાર માંથી આવતી અને ગરીબ પરિવાર માંથી હોવા છતા પોતાની મહેનત અને ધગસ થી આ સિદ્ધિ મેળવી છે... 
      પાયલ હરસીગભાઈ રાઠવા પોતાના જીવન માં ઉતરોતર પ્રગતિ કરે તેવા  સમસ્ત આદિવાસી સમાજ તરફ થી અભિનંદન અને, માતા પિતા, સમાજ અને પોતાના દેશ નું નામ રોશન કરે તેવી શુંભેચ્છા.....




લી.
કમલેશ રાઠવા 

Saturday 23 April 2016


ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ,
બ્લોક નં.૪, ડાા.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ ૬૫/ર૦૧૬૧૭ 
..........................................................................................................................................

ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાધીનગર દ્વારા  મહસુલ વિભાગના  નિયંત્રણ  હેઠળની કલેકટર
કચેરીઓ  તેમજ ગુજરાત  સરકારના વિવિધ  ખાતાના વડાની કચેરીઓ (બિન સચિવાલય સેવા) માટે કારકુન,
વર્ગ  ૩, સવર્ગ  અને સચિવાલયનાવીભાગો માટે "ઓફીસ  આસી્ટન્ટ " વર્ગ  ૩, સવર્ગની જગ્યા ૫ર
ઉમેદવારોની  પસંદગી  કરવા અરજીઓ મંગાવવા માં આવે છે 


જગ્યા નું નામ :
  બિન સચિવાલય ક્લાર્ક :- 2522
ઓફીસ આસી્ટન્ટ          :- 427
સૈક્ષણિક લાયકાત : - 12 પાસ 

અગત્યની તારીખો : 
અરજી કરવાની તારીખ 22-04-2016 થી 10-05-2016
ફી ભરવાની છેલ્લી તારીખ :- 13-05-2016

વધુ માહિતી અને અરજી કરવા માટે નીચે ની લીંક પર ક્લિક કરો 

(વેબસાઇટ : https://ojas.gujarat.gov.in અને https://gsssb.gujarat.gov.in )

મુલાકાત બદલ આભાર 
કમલેશ રાઠવા 

Saturday 2 April 2016

ગુજરાત જાહેર સેવા આયોગ માં આવનાર ભરતીઓ

અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2016માં જુદીજુદી જગ્યાઓ માટે સીધી ભરતીથી અને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરનારી ભરતીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્ય સરકારે બજેટમાં વિવિધ વિભાગોમાં આગામી એક વર્ષમાં 66,000 જગ્યાઓ ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાં શિક્ષક, ગ્રામ સેવક, તલાટી, આરોગ્ય કર્મચારી, પોલીસ, વન રક્ષકને પ્રાધાન્ય અપાશે. આ ઉપરાંત ભરતી માટે યુવાનોને જિલ્લા કક્ષાએ તાલીમની પણ વ્યવસ્થા ઉભી કરવાનો વાયદો કરાયો છે. સૌથી મહત્વની જાહેરાત એ છે કે વર્ગ 3 અને 4ની જગ્યાઓની ભરતી માટે મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં નહી આવે. 
2016માં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી પરીક્ષાઓની સૂચિત તારીખો જાહેર કરાઈ છે. પરીક્ષાની વિગતવાર માહિતી આયોગની વેબસાઈટ ww.gspc.gujarat.gov.in મળી રહેશે













Friday 12 February 2016

Revenue Talati Examination 2016 Call Letter Notification


Revenue Talati Examination 2016 Call Letter Notification

Click here   






Thursday 11 February 2016

kamleshrathva.com: રાઠવા સમાજ નું ગૌરવકચ્છ જીલ્લા ના માંડવી તાલુકા ...

kamleshrathva.com:
રાઠવા સમાજ નું ગૌરવ
કચ્છ જીલ્લા ના માંડવી તાલુકા ...
: રાઠવા સમાજ નું ગૌરવ કચ્છ જીલ્લા ના માંડવી તાલુકા ના બિદડા ગામ ની શ્રી બી.બી.એમ હાઈસ્કૂલ માં ધોરણ 10 માં અભ્યાસ કરતો રાઠવા મુકેશ ભી...


રાઠવા સમાજ નું ગૌરવ

કચ્છ જીલ્લા ના માંડવી તાલુકા ના બિદડા ગામ ની શ્રી બી.બી.એમ હાઈસ્કૂલ માં ધોરણ 10 માં અભ્યાસ કરતો રાઠવા મુકેશ ભીમસિંગભાઈ એ ગુજરાત સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભ રમતોત્સવ માં રાજ્ય કક્ષાએ ઉચી કુદ માં પ્રથમ ક્રમાંક મેળવી સમાજ તેમજ માતા પિતા અને શ્રી બી.બી.એમ હાઈસ્કૂલનું નામ રોશન કર્યું છે.. તે બદલ ખુબ ખુબ અભિનંદન , શાળા પરિવાર ને પણ ખુબ ખુબ અભિનંદન..
આવીજ રીતે પ્રગતિ ના પંથે આગળ વધતા રહો તેવી શુભેચ્છા .....


કમલેશ રાઠવા 

Wednesday 27 January 2016

ROJGAR TALIM AND BHARTI MELA- AHMADABAD


ROJGAR  TALIM  AND  BHARTI  MELA- AHMADABAD
Employment and Training Department of Ahmadabad Publish Walk in interview notification for below Posts, Open Recruitment Fair for district and Private Units.

1.         Loan Officer
            No. of Post : 50
            12th Pass
            Age Limit : 18 to 30 Years

 2.        Costumer care Executive
            No. of Post :200
            Graduate
            Age Limit : 18 to 30 Years

3.         Nurse
            No. of Post : 20
            GNM (Diploma), Bsc ( Nursing)
            Age Limit : 18 to 25/30 Years

4.        Business Development Executive
            No. of Post : 50
            12th Pass
            Age Limit : 18 to 30 Years

5.        Technical
            No. of Post : 20
            ITI ( Fitter, Welder, Wire-Man, Electrician, HMC,VMC, CNC)
            Age Limit : 18 to 30 Years

6.        Sales Officer
            No. of Post : 25
            Graduate
            Age Limit : 20 to 36 Years

7.        Line Operator
            No. of Post : 80
            10th Pass and ITI
            Age Limit : 19 to 25 Years

8.       Driver, Accountant, H.R. Executive, Marketing Executive.
          No. of Post :450
          Accountant : B.Com
          Driver : Driving License Required
          Other Post :  H.S.C Pass to Graduate
          Age Limit : 18 to 30 Years

9.        Banking Sales, Bank Office, Tele Caller, Delivery boy, Sales Executive.
            No. of Post : 450
            8th Pass to Graduate
            Age Limit : 18 to 35 Years
 How To Apply : Interested Candidate will be apply and reach their along with Original and attested copy of all Certificate, Like Educational and Experience, Passport size photograph and Bio- Data (3-4 Xerox copy).

Venue :  Assistant Director (rojgar) Office, 0-4  New Mental Campus, Near Raksha Shakti University,  Behind Civil Hospital, Meghaninagar, Ahmadabad. 
Interview Date : 28-01-2016
Interview Time : 11:00 a.m.


Kamlesh Rathva

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More